ઋગ્વેદ-સૂક્ત
May 27, 2007
ઋગ્વેદ-સૂક્ત
સમાની વ આકૃતિ: સમાના હૃદયાનિ વ:|
સમાનમસ્તુ વો મનો યથા વ: સુસહાસતિ ||
આપણા સંકલ્પ-વિચારો અને નિશ્ચય એકરૂપ થાઓ, આપણાં હ્રદય એક-સમાન બનો, આપણાં મન અને અંત:કરણ સમાન બનો: જેથી આપણું આ બધું (સંકલ્પ-વિચાર્, નિશ્ચય-હ્રદય, મન અને અંત:કરણ) શોભી ઊઠે એવું સત્યમ્, શિવમ્, સુંદરમ્ બનો – જેથી આપણાં સર્વ કાર્ય ઉત્તમ પ્રકારે થાઓ.
સાભાર: પ્રાર્થનાઓ – એક ઝાંખી, પૃ. ૯૫
Entry Filed under: હિન્દુ દર્શન. .
2 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
Chirag Patel | May 29, 2007 at 9:17 am
અદ્ભૂત. આપણા દરેકમાં રહેલ એ પરમ તત્વને નમન. એ તત્વ જ આપણને એકત્વ બક્ષે છે.
2.
nilam doshi | May 29, 2007 at 8:42 pm
khuba saras..dada…
pranam apana utsaah ne