Archive for March 7th, 2007

એક પ્રશ્ન – મદનકુમાર અંજારિયા, Madankumar Anjariya

વાદ્ય માંથી
વાદન બાદ થાય તો
શેષ વધે શાંતિ.

સ્થિતિમાંથી
ઉપસ્થિતિ બાદ થાય તો
શેષ વધે એકાંત.

રકમમાંથી
રકમ બાદ થાય તો
શેષ વધે શૂન્ય.

આ તો બધું સહજ છે.
પણ ….
માણસમાંથી
માણસ બાદ થતાં
શેષ રાક્ષસ કેમ વધે છે?

મદનકુમાર અંજારિયા

2 comments March 7, 2007


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

એ શું? – સુરેશ… on એ શું ? – સુરેશ જાની, Su…
dev on સનેડો
Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો

દિવસવાર ટપાલ

March 2007
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ

Meta

a