Archive for October 30th, 2006
અપૂજ શિવાલય – ગુણવંત શાહ
3 comments October 30, 2006
માનવધર્મ – વિનોબા ભાવે
”આપણે માનવતાનું, કરૂણાનું કામ કરીએ એટલે ધર્માચરણ થઇ ગયું, એવી ભૂમિકા આપણી ન હોવી જોઇએ. માનવતા તો ઓછામાં ઓછો ધર્મ છે. દરેક ધર્મ તેમાં બતાવવામાં આવેલી માનવતા અને કરૂણાથી વિશેષ છે. દરેક ધર્મમાં માનવતા ઉપરાંત કેટલાક ગૂઢ આધ્યાત્મિક અનુભવો હોય છે.”
- વિનોબા ભાવે (more…)
1 comment October 30, 2006