Archive for October 26th, 2006
મદદ – માતાજી
“દૂર રહેલા આપણા સ્વજન જ્યારે મુશ્કેલી કે ભયમાં હોય ત્યારે આપણે તેને કઈ રીતે મદદ કરી શકીએ?”
આવો પ્રશ્ન માતાજીને (પોંડિચેરી) પૂછવામાં આવ્યો હતો. તેનો તેમણે જે જવાબ આપ્યો તે આપણને બધાને માર્ગદર્શક બની રહેશે. (more…)
1 comment October 26, 2006
સુપ્રભાતમ્ – સુરેશ પ્રા. ભટ્ટ.
!! ચિંતન !!
आत्मानमेव नाशयत्यनात्मवतां कोप !
અવિવેકી લોકોનો ક્રોધ એમના કલ્યાણનો વિનાશક બને છે. (more…)
Add comment October 26, 2006
બની આઝાદ – 3 – સુરેશ જાની
અભિગમ બદલવાથી સમય આધીન થાય. આ ખાલી વાત કે મનનો તુક્કો નથી.
3 comments October 26, 2006