Archive for October 25th, 2006
બની આઝાદ – 2 – સુરેશ જાની
આપણે એમ માનવા લાગીએ કે ‘આઝાદ બનીએ એટલે આપણે બહુ સુખી થઇ જઇએ કે, આપણા બધા સાથે સંબંધો સુધરી જાય. આપણી ભૌતિક સમૃધ્ધિ વધવા માંડે.’
આમ થાય કે ન પણ થાય. આમ થાય તો તે એક આડ પેદાશ જ થઇ ગણાય. અત્યારે તો સુખ અને દુઃખ બન્ને આપણને બંધનકર્તા છે. મુખ્ય વાત તો એ છે કે પછી આપણે સુખ અને દુઃખ બન્નેના બંધનોથી પર થઇ શકીએ.
1 comment October 25, 2006