Archive for October 23rd, 2006
માનવીય મૂલ્યો – ભૂપત વડોદરિયા
આપણે એમ સમજવું જોઇએ કે આપણે પ્રગતિ ગમે તેટલી કરીશું, પણ જ્યાં સુધી માનવીય મૂલ્યોને સાચવીશું નહીં ત્યાં સુધી સાચો વિકાસ શક્ય બનવાનો જ નથી. (more…)
1 comment October 23, 2006
અપેક્ષાઓ દુઃખો સર્જે છે – શાહબુદ્દીન રાઠોડ
ભગવાન બુધ્ધે કહ્યું છે :” અપેક્ષાઓ દુઃખો સર્જે છે.”
મેં આ માત્ર વાંચ્યું જ નથી. જીવનમાં અનેક વાર અનુભવ્યું છે. માનવીની અપેક્ષાઓ જેટલી વધુ તેટલો તે વધારે દરિદ્ર. (more…)
3 comments October 23, 2006