Archive for October 11th, 2006
વિચાર પુષ્પ – મનસુખલાલ સાવલિયા.
મનકે હારે હાર હૈ, મનકે જીતે જીત ,
કહ કબીર પિઉ પાઇએ મનહી કી પરતીત.
- કબીર
મન, આ શરીરમાં સહુથી શ્રેષ્ઠ છે. એ હારે છે તો હાર થાય છે. એને જીતી લેવામાં આવે તો વિજય થાય છે. પ્રિયતમ પ્રભુની પ્રાપ્તિ પણ એનામાં મનને લગાડવાથી જ થાય છે. (more…)
1 comment October 11, 2006