શ્યામ ગુણ – તુલસીદાસ
October 2, 2006
श्याम गुण कीन्हिं कहहुं बखानि,
गीरा अनयन, नयन बिनुबानी l
- तुलसीदास
“વાણી ને આંખો નથી અને આંખોને વાણી નથી,
તો હે, શ્યામ! હું કઇ રીતે તારું વર્ણન કરું?”
પરમ તત્વનાં કેટકેટલાં નામ છે? રામ, શ્યામ, શક્તિ, ખુદા, યહોવા, કાળ …અને છતાં તેનાં વર્ણન અને ગુણગાન કરવા માટે વાણી સૌને ઓછી પડે છે. તુલસીદાસ પણ અહીં આ જ વાત દોહરાવે છે.
તેનું અસ્તિત્વ અનુભવવા તો અંતરની વાણી જાગ્રત થવી જોઇએ.
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
paraga shukla | September 19, 2007 at 7:15 am
ના જુબાંકો દિખાઇ દેતા હૈ,
ના નિગાહોસે બાત હોતી હૈ