મહેંદી- કબીર

September 17, 2006

સાહિબ તેરી સાહિબી , સબ ઘટ રહી સમાય
જ્યું મહેંદીકે પાતમેં લાલી લખી ન જાય.

- કબીર

       પરમ તત્વના સતત સાન્નિધ્યમાં રહેતા કબીરે આ તત્વ આપણા અણુ અણુમાં સમાયેલું છે તેનું કેવું સુંદર ઉદાહરણ આપ્યું છે? મહેંદીમાં જેમ લાલી રહેલી છે, પણ આપણે તે જોઇ શકતા નથી, તેમ આ તત્વ જ આપણું સમસ્ત હોવાપણું છે.

         મહેંદીને પીસો ત્યારે લાલી નિખરે છે. તેમ જ્યારે મન પ્રતિભાવો આપતું બંધ થાય, શૂન્ય બને, તેની લીલાશ – તરલતા નાશ પામે, ત્યારે જ એ તત્વની પ્રતીતિ થઇ શકે છે.

Entry Filed under: કબીર, દુહા, સંતવાણી. .

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

સનેડો « Myguja… on બની આઝાદ – 6
S.M.Malaviya on સ્વાગત
bindu m gohil on બાંધીએ રસ્તો – નીલમ…
dilip on મુર્તીપુજા
bela manish patel on પાન લીલું જોયું – હરીન્દ…

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
«   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta

a