Archive for September 15th, 2006
ઉપકાર- રણછોડદાસજી મહારાજ
અપકાર કરનાર પર એટલો ઉપકાર કરો કે, તમને જોતાં જ તેની આંખો શરમથી ઢળી જાય અને એને થાય કે, અરે ! આની સાથે મેં કેટલો ખરાબ વ્યવહાર કર્યો અને આણે મારી સાથે કેટલી ભલાઇ કરી ! (more…)
2 comments September 15, 2006